વીન્ટરેસી, ટેટ્રાન્ટેસી અને ટ્રોકોડેન્ટેસીનાં સભ્યો
જલવાહક બનાવતા નથી
આલ્બમીનસ કોષો ધરાવતા નથી
જલવાહિનીકી ધરાવતા નથી.
એક કરતાં વધારે વિકલ્પ સાચા છે.
હંસરાજનાં મૂળમાં આવેલ વાહિપુલનો પ્રકાર.......?
લિગ્નીફિકેશનની પ્રક્રિયા દ્વારા બાદ માં કોષ .....બને છે.
અન્નવાહક પેશીનું ભારણ ....ને સંબંધિત છે.
એકદળીમાં વાહિપૂલને બંધ કહેવામાં આવે છે કારણ કે.
કોર્ક$/$બાહ્યક ......... માંથી નિર્માણ પામે છે.