કુકુરબીટા પ્રકાંડમાં વાહિપુલો .........હોય છે.

  • A

    અરીય

  • B

    એક પાર્શ્વસ્થ

  • C

    સમકેન્દ્રીય

  • D

    પાર્શ્વસ્થ

Similar Questions

નિષ્ક્રિય કેન્દ્રનો સિધ્ધાંત કોણે આપ્યો?

શલ્ક છાલ ...........માં જોવા મળે છે.

જે વનસ્પતિઓને ખૂબ ઓછી દ્વિતીય વૃદ્ધિ હોય કે બિલકુલ ન હોય

  • [NEET 2018]

અંત:સ્થ રચનાશાસ્ત્ર એટલે શું ? તેના અભ્યાસનું મહત્ત્વ સમજાવો.

કોણીય સ્થૂલકોણક ............... માં નિર્માણ પામે છે.

  • [AIPMT 1991]