કુકુરબીટા પ્રકાંડમાં વાહિપુલો .........હોય છે.
અરીય
એક પાર્શ્વસ્થ
સમકેન્દ્રીય
પાર્શ્વસ્થ
નિષ્ક્રિય કેન્દ્રનો સિધ્ધાંત કોણે આપ્યો?
શલ્ક છાલ ...........માં જોવા મળે છે.
જે વનસ્પતિઓને ખૂબ ઓછી દ્વિતીય વૃદ્ધિ હોય કે બિલકુલ ન હોય
અંત:સ્થ રચનાશાસ્ત્ર એટલે શું ? તેના અભ્યાસનું મહત્ત્વ સમજાવો.
કોણીય સ્થૂલકોણક ............... માં નિર્માણ પામે છે.