- Home
- Standard 11
- Chemistry
Environmental Study
medium
એસિડ વર્ષાની અસરો જણાવો.
Option A
Option B
Option C
Option D
Solution
ઍસિડ વર્ષા ખેતીવાડી, વૃક્ષો અને છોડ માટે નુકસાનકારક છે. કારણ કે તે તેઓની વૃદ્ધિ માટે જરૂરી પોષક તત્ત્વોને ઓગાળી દે છે અથવા ધોઈ નાંખે છે.
ઍસિડ વર્ષ મનુષ્ય અને પ્રાણીઓ માટે શ્વસન અવરોધ ઉત્પન્ન કરે છે.
ઍસિડ વર્ષા ભૌમજળની જેમ વહીને નદી અને તળાવને મળે છે ત્યારે પાણીમાં રહેલી વનસ્પતિઓ અને પ્રાણીઓના જીવનને અસર થાય છે. તે પાણીની પાઈપોનું ખવાણ કરે છે. તેથી પીવાના પાણીમાં આયર્ન, લંડ અને કૉપર જેવી ભારે ધાતુઓ ભળે છે. ઍસિડ વર્ષ પથ્થર અને ધાતુઓથી બનેલા મકાન અને બાંધકામોને પણ નુકસાન પહોંચાડે છે. તેનું ઉદાહરણ તાજમહેલ છે. જેની પર ઍસિડ વર્ષાની અસર થયેલી છે.
Standard 11
Chemistry
Similar Questions
સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.
સૂચિ $I$ | સૂચિ $II$ |
$A$ હવામાં નાઈટ્રોજન ઓકસાઈડો | $I$ સુપોષણ |
$B$ હવામાં મિથેન | $II$ વરસાદના પાણીની $pH\,5.6$ |
$C$ કાર્બન ડાયોક્સાઈડ | $III$ ગ્લોબલ વોર્મિંગ |
$D$ પાણીમાં ફોસ્ફેટ ખતરો | $IV$ એસિડ વર્ષા |
નીચે આપેલા વિકલ્પોમથી સાચો જવાબ પસંદ કરો.