Environmental Study
medium

એસિડ વર્ષાની અસરો જણાવો. 

Option A
Option B
Option C
Option D

Solution

ઍસિડ વર્ષા ખેતીવાડી, વૃક્ષો અને છોડ માટે નુકસાનકારક છે. કારણ કે તે તેઓની વૃદ્ધિ માટે જરૂરી પોષક તત્ત્વોને ઓગાળી દે છે અથવા ધોઈ નાંખે છે.

ઍસિડ વર્ષ મનુષ્ય અને પ્રાણીઓ માટે શ્વસન અવરોધ ઉત્પન્ન કરે છે.

ઍસિડ વર્ષા ભૌમજળની જેમ વહીને નદી અને તળાવને મળે છે ત્યારે પાણીમાં રહેલી વનસ્પતિઓ અને પ્રાણીઓના જીવનને અસર થાય છે. તે પાણીની પાઈપોનું ખવાણ કરે છે. તેથી પીવાના પાણીમાં આયર્ન, લંડ અને કૉપર જેવી ભારે ધાતુઓ ભળે છે. ઍસિડ વર્ષ પથ્થર અને ધાતુઓથી બનેલા મકાન અને બાંધકામોને પણ નુકસાન પહોંચાડે છે. તેનું ઉદાહરણ તાજમહેલ છે. જેની પર ઍસિડ વર્ષાની અસર થયેલી છે. 

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.