કોનામાં અર્ધીકરણ થતાં લધુબિજાણુ ચતુષ્ક બને છે ?
બિજાણુજનક પેશીના કોષોમાં
લધુબિજાણું
$MMC$ માં
વાનસ્પતિક કોષ
નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્ત્વ કરે છે.
નીચે પૈકી કયું વિધાન પરાગરજના બાહ્યાવરણ માટે અસત્ય છે?
પરિપકવ પરાગરજના બે કોષોના નામ આપો.
પરાગાશય વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વાનસ્પતિક કોષ વિશે અસંગત વિકલ્પ પસંદ કરો.