બાહ્યાવરણમાં જયાં સ્પોરોપોલેનિન ગેરહાજર હોય તે ....... તરીકે ઓળખાય છે.

  • A

    પરાગ છિદ્ર

  • B

    પરાગચતુષ્ક છિદ્ર

  • C

    જનન છિદ્ર

  • D

    આપેલ તમામ

Similar Questions

નીચેનામાંથી કયાં કૂળનાં સભ્યોની પરાગરજ મહિનાઓ સુધી જીવિતતા જાળવે છે?

તેના કારણે પરાગરજ અશ્મિ તરીકે સંગ્રહિત રહિ શકે છે

બીજાણુજનક પેશીના કોષમાં અર્ધીકરણ થતા લઘુબીજાણુ ચતુષ્ક બને છે. બીજાણુજનક કોષની પ્લોઇડી (રંગસૂત્રની સંખ્યા) શું હશે ?

જનનકોષમાં કઈ ક્રિયા દ્વારા જન્યુઓ સર્જાય છે?

પુંકેસર કઈ રચના ધરાવે છે?