એકદળી ભૂણમાં એક ઢાલ આકારનાં બીજપત્રનો સમાવેશ થાય છે જેને...... કહે છે.
વરૂથિકા
ભ્રૂણાગ્ર
ભ્રૂણમૂળ
ભ્રૂણપોષ
નાળિયેરના ખાદ્ય ભાગની દેહધાર્મિક લાક્ષણિકતા ………
વરુથીકા શું છે?
ફલન પછી બીજ અને ફળમાં કોણ પરિણમે છે ?
............. ના બીજમાં વિકાસ પામતો ભૂણ ભૃણપુટને ગ્રહણ કરી જાય છે.
એકદળી બીજની રચનામાં જોવા મળે.