સ્વયં અસંગતતા ધરાવતી વનસ્પતિઓમાં પરાગનયનના પ્રકારનું નામ જણાવો.
સ્વપરાગનયન અવરોધિત વનસ્પતિઓમાં (જ્યારે સ્વપરાગનયને અવરોધિત હોય) પરંપરાગનયન થાય છે.
દ્વિસદની વનસ્પતિ પર કેવા પુષ્પો ખુલે છે ?
સ્વયં-અસંગતતા, સ્વફલન ઉપર કોઈ મર્યાદા લાગે છે ? કારણો આપો અને આવી વનસ્પતિઓમાં પરાગનયનનો પ્રકાર સૂચવો.
દ્વિસદની વનસ્પતિ માટે…..
દ્રીલિંગી હવાઈ પુષ્પોમાં સ્વપરાગનયન (સ્વફ્લન) અટકાવવાના ત્રણ તબક્કાઓ જણાવો.
દ્વિલીગી પુષ્પો ધરાવતી વનસ્પતિમાં મોટે ભાગે શું જોવા મળે છે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.