પિટ્યુંરી ગ્રંથિને ઓપરેશન દ્વારા કાઢી નાખતા ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને સેક્સકોર્ટિકોઇડ્સ ના સ્તરમાં ઘટાડો થાય છે. કારણ કે
હવે પીટ્યુટરીમાંથી ઓક્સિટોસીન મળતો નથી
એડિનલ મજજકની કૃશતા
એડ્રિનલ બાહ્યકની કૃશતા
પીટ્યુટરીમાંથી $LTH$ હવે મળતો નથી
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ કોર્ટિસોલ | $I$ મિનરલોકોર્ટિકોઈડ |
$Q$ આલ્ડોસ્ટેરોન | $II$ ગ્લુકોકોર્ટિકોઈડ |
$R$ એેન્ડ્રોજેનીક સ્ટિરોઈડસ | $III$ જાતીય કોર્ટિકોઈડ |
નોરએપિનેફ્રિન શેને વધારે છે?
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ શર્કરાના ચયાપચય સાથે સંકળાયેલા નથી?
આપેલા વિધાન પરથી સાચો જવાબ પસંદ કરો. આ ગ્રંથીના:
$(I)$ અંતઃસ્ત્રાવ ચપળતા વધારે છે.
$(II)$ અંતઃસ્ત્રાવો હૃદયના ધબકારા વધારે છે.
$(III)$ ગ્લાયકોજનનું વિભાજન પ્રેરે છે.
$(IV)$ લિપિડ અને પ્રોટીનનું વિધટન પ્રેરે છે.
આલ્ડોસ્ટેરોનને અનુલક્ષીને અયોગ્ય વિકલ્પ પસંદ કરો.