પિટ્યુંરી ગ્રંથિને ઓપરેશન દ્વારા કાઢી નાખતા ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને સેક્સકોર્ટિકોઇડ્સ ના સ્તરમાં ઘટાડો  થાય છે. કારણ  કે

  • A

    હવે પીટ્યુટરીમાંથી ઓક્સિટોસીન મળતો નથી

  • B

    એડિનલ મજજકની કૃશતા

  • C

    એડ્રિનલ બાહ્યકની કૃશતા

  • D

    પીટ્યુટરીમાંથી $LTH$ હવે મળતો નથી

Similar Questions

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ કોર્ટિસોલ $I$ મિનરલોકોર્ટિકોઈડ
$Q$ આલ્ડોસ્ટેરોન $II$ ગ્લુકોકોર્ટિકોઈડ
$R$ એેન્ડ્રોજેનીક સ્ટિરોઈડસ $III$ જાતીય કોર્ટિકોઈડ

નોરએપિનેફ્રિન શેને વધારે છે?

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ શર્કરાના ચયાપચય સાથે સંકળાયેલા નથી?

  • [AIPMT 1996]

આપેલા વિધાન પરથી સાચો જવાબ પસંદ કરો. આ ગ્રંથીના:

$(I)$ અંતઃસ્ત્રાવ ચપળતા વધારે છે.

$(II)$ અંતઃસ્ત્રાવો હૃદયના ધબકારા વધારે છે.

$(III)$ ગ્લાયકોજનનું વિભાજન પ્રેરે છે.

$(IV)$ લિપિડ અને પ્રોટીનનું વિધટન પ્રેરે છે.

આલ્ડોસ્ટેરોનને અનુલક્ષીને અયોગ્ય વિકલ્પ પસંદ કરો.