- Home
- Standard 10
- Science
8. Heredity
normal
માત્ર તે ભિન્નતાઓ જે કોઈ એકલ સજીવના માટે ઉપયોગી હોય છે, વસ્તીમાં પોતાના અસ્તિત્વને જાળવી રાખે છે. શું તમે આ વિધાન સાથે સહમત છો ? શા માટે ? તેમજ શા માટે નહિ ?
Option A
Option B
Option C
Option D
Solution
ઉપરોક્ત વિધાન સાથે સહમત નથી કારણ કે જયારે પર્યાવરણમાં સખત ફેરફારો થાય છે ત્યારે વસ્તીમાં રહેતો સજીવ બદલાતા પર્યાવરણમાં અસ્તિત્વ ટકાવવા ત્યારે જ સફળ બને છે કે જ્યારે તેમાં પર્યાવરણ અનુરૂપ ભિન્નતાઓ જોવા મળે, તો જ સજીવનું અસ્તિત્વ ટકી શકે છે.
Standard 10
Science
Similar Questions
hard