- Home
- Standard 10
- Science
2. Acids, Bases and Salts
medium
પ્લાસ્ટર ઑફ પેરિસને ભેજયુક્ત પાત્રમાં સંગૃહીત કરવું જોઈએ. સમજાવો શા માટે ?
Option A
Option B
Option C
Option D
Solution
પ્લાસ્ટર ઓફ પેરિસ એ રાસાયણિક રીતે કેલ્શિયમ સલ્ફેટનો હેમી હાઇડ્રેટ $\left( {CaS{O_4} \cdot \frac{1}{2}{H_2}O} \right)$ છે. આથી જ્યારે તે પાણીના સંપર્કમાં આવે છે ત્યારે તે કઠણ અને મજબૂત ઘન પદાર્થ જિપ્સમમાં ફેરવાય છે. જેમ કે,
$CaS{O_4}.\frac{1}{2}{H_2}O{\kern 1pt} + 1{\kern 1pt} \frac{1}{2}{H_2}O{\kern 1pt} \to {\kern 1pt} CaS{O_4}.2{H_2}O{\kern 1pt} $
પ્લાસ્ટર ઓફ પેરિસ જિપ્સમ
આથી, પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજમુક્ત પાત્ર (વાસણ)માં સંગૃહીત કરવો જોઈએ.
Standard 10
Science