પ્લાસ્ટર ઑફ પેરિસને ભેજયુક્ત પાત્રમાં સંગૃહીત કરવું જોઈએ. સમજાવો શા માટે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પ્લાસ્ટર ઓફ પેરિસ એ રાસાયણિક રીતે કેલ્શિયમ સલ્ફેટનો હેમી હાઇડ્રેટ $\left( {CaS{O_4} \cdot \frac{1}{2}{H_2}O} \right)$ છે. આથી જ્યારે તે પાણીના સંપર્કમાં આવે છે ત્યારે તે કઠણ અને મજબૂત ઘન પદાર્થ જિપ્સમમાં ફેરવાય છે. જેમ કે, 

$CaS{O_4}.\frac{1}{2}{H_2}O{\kern 1pt}  + 1{\kern 1pt} \frac{1}{2}{H_2}O{\kern 1pt}  \to {\kern 1pt} CaS{O_4}.2{H_2}O{\kern 1pt} $

 પ્લાસ્ટર ઓફ પેરિસ                                   જિપ્સમ

આથી, પ્લાસ્ટર ઓફ પેરિસને  ભેજમુક્ત  પાત્ર (વાસણ)માં સંગૃહીત કરવો જોઈએ.

Similar Questions

$CaOCl_2$ સંયોજનનું સામાન્ય નામ શું છે ? 

તમને ત્રણ કસનળી આપવામાં આવેલ છે. તેમાંની એક નિસ્યંદિત પાણી ધરાવે છે અને બાકીની બે અનુક્રમે ઍસિડિક અને બેઝિક દ્રાવણ ધરાવે છે. જો તમને માત્ર લાલ લિટમસ પેપર આપેલ હોય, તો તમે દરેક કસનળીમાં રહેલાં ઘટકોની ઓળખ કેવી રીતે કરશો ?

તમારા મત મુજબ ખેડૂત માટીની કઈ પરિસ્થિતિમાં તેના ખેતરની માટીમાં ક્વિક લાઇમ (કૅલ્શિયમ ઑક્સાઇડ) અથવા ફોડેલો ચૂનો (કૅલ્શિયમ હાઇડ્રોક્સાઇડ) અથવા ચાક (કૅલ્શિયમ કાર્બોનેટ)નો ઉપયોગ કરશે ?

નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે પહેલા શબ્દ સમીકરણો અને ત્યાર બાદ સમતોલિત સમીકરણો લખો

$(a)$ મંદ સલ્ફયુરિક ઍસિડની દાણાદાર ઝિંક સાથે પ્રક્રિયા કરતાં.

$(b)$ મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડની મૅગ્નેશિયમની પટ્ટી સાથે પ્રક્રિયા કરતાં. 

$10 \,mL$ $NaOH$ ના દ્રાવણનું $8 \,mL$ આપેલ $HCl$ ના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે. જો આપણે તે જ $NaOH$ નું $20 \,mL$ દ્રાવણ લઈએ, તો તેને તટસ્થ કરવા માટે $HCl$ ના દ્રાવણ (પહેલા હતું તે જ દ્રાવણ)ની જરૂરી માત્રા ......... $mL$.