પ્લાસ્ટર ઑફ પેરિસને ભેજયુક્ત પાત્રમાં સંગૃહીત કરવું જોઈએ. સમજાવો શા માટે ?
પ્લાસ્ટર ઓફ પેરિસ એ રાસાયણિક રીતે કેલ્શિયમ સલ્ફેટનો હેમી હાઇડ્રેટ $\left( {CaS{O_4} \cdot \frac{1}{2}{H_2}O} \right)$ છે. આથી જ્યારે તે પાણીના સંપર્કમાં આવે છે ત્યારે તે કઠણ અને મજબૂત ઘન પદાર્થ જિપ્સમમાં ફેરવાય છે. જેમ કે,
$CaS{O_4}.\frac{1}{2}{H_2}O{\kern 1pt} + 1{\kern 1pt} \frac{1}{2}{H_2}O{\kern 1pt} \to {\kern 1pt} CaS{O_4}.2{H_2}O{\kern 1pt} $
પ્લાસ્ટર ઓફ પેરિસ જિપ્સમ
આથી, પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજમુક્ત પાત્ર (વાસણ)માં સંગૃહીત કરવો જોઈએ.
સામાન્ય રીતે ધાતુની ઍસિડ સાથેની પ્રક્રિયાથી ક્યો વાયુ મુક્ત થાય છે ? ઉદાહરણ દ્વારા સમજાવો. આ વાયુની હાજરીની કસોટી તમે કેવી રીતે કરશો ?
શા માટે ઍસિડ પાણીની ગેરહાજરીમાં ઍસિડિક વર્તણૂક દર્શાવતા નથી ?
સખત પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી સોડિયમ સંયોજનનું નામ આપો.
શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન ન કરે જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે ?
ધોવાનો સોડા અને બેકિંગ સોડાના બે મહત્ત્વના ઉપયોગો આપો.