પરાગરજ શેમાંથી મુક્ત થાય છે?
મહાબીજાણુધાની
લઘુબીજાણુધાની
મહાબીજાણુ માતૃકોષ
માદાધાની
નરજન્યુઓ બનાવતું ચક્ર છે.
નર જન્યુજનકનો વિકાસ ........માં થાય છે.
લઘુબીજાણુ સર્જાય ત્યારે તે કેટલા કોષોના સમુહ સ્વરૂપે હોય છે?
પુષ્પમાં સંખ્યાની દષ્ટિએ નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
નીચે આપેલ શબ્દો વિકાસના ક્રમને આધારે સુવ્યવસ્થિત ગોઠવો : પરાગરજ, બીજાણુજનક પેશી, લઘુબીજાણુચતુષ્ક, પરાગ માતૃકોષ, નર જન્યુજનક.