દર્શાવો કે સમસ્થિતિમાન પૃષ્ઠ કે જેની પાસે કોઈ વિધુતભાર ન હોય તે બંધ સમસ્થિતિમાન કદ રચતું જોઈએ. તે સમજાવો 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ધારો કે,કોઇ બંધ પૃષ્ઠ જેની પાસે કોઈ વિદ્યુતભાર ન હોય તેનું સ્થિતિમાન એક બિંદુથી બીજા બિંદુએ જતાં બદલાય છે. ધારો કે જે સ્થિતિમાન પૃષ્ઠની અંદર છે તે પૃષ્ઠના કારણે રચાતા સ્થિતિમાન પ્રચલન $\left(\frac{d V }{d r}\right)$ કરતાં અલગ છે.

આમ, વિદ્યુતક્ષેત્ર $E \neq 0$ હોઈ શકે કે જેથી $E =-\frac{d V }{d r}$ થાય.

આથી વિદ્યુતક્ષેત્ર રેખાઓ પૃષ્ઠની અંદર કે બહારની દિશામાં જતી હોય. પરંતુ આ રેખાઓ પૃષ્ઠ પર ન હોવી જોઈએ કારણ કે પૃષ્ઠ સમસ્થિતિમાન છે.

આવું તો જ શક્ય બને જો પૃષ્ઠની અંદર કોઈ વિદ્યુતભાર હોય જે શરૂઆતની ધારણાના વિરૂદ્ધ છે. આમ, આખું અંદરનું કદ સમસ્થિતિમાન જ હોય.

Similar Questions

વિધાન $-1$ : સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિજભારને એક સ્થાનથી બીજા સ્થાને લઈ જવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી.

વિધાન $-2$ : સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુતબળની રેખાઓ સપાટીને લંબ હોય છે.

  • [JEE MAIN 2013]

અમુક (નાના) અંતરે રહેલાં બે ધન બિંદુવતું વિદ્યુતભારો માટે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો.

$X$ - દિશામાં વધતાં મૂલ્યના વિધુતક્ષેત્રની સમસ્થિતિમાન સપાટી 

  • [AIIMS 2004]

વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલ સમસ્થિતિમાન પૃષ્ઠ કે જે $x$ અક્ષની દિશામાં તેના મૂલ્યમાં વધારો થાય છે.

નીચેની આકૃતિમાં સમસ્થિતિમાન વિસ્તાર દર્શાવેલ છે. આકૃતિમાં ઘન વીજભારને $A$ થી $B$ લઇ જવા માટે ...

  • [NEET 2017]