કિરણ પુષ્પકોને આ હોય છે:
ઊર્ધ્વસ્થ બીજાશય
અધ:સ્થ બીજાશય
અધોજાયી બીજાય
અર્ધ અધઃસ્થ બીજાશય
પુકંસરનો સમૂહ એટલે ?
નીચે આપેલ કયો પુંકેસરનો ભાગ નથી ?
નૌતલએ ........પુષ્પનું લક્ષણ છે.
પુષ્પના પરાગનયન માટે કીટકોને આકર્ષતુ સહાયક ચક્ર
સૂર્યમુખીના કિરણ પુષ્પક શું ધરાવે છે?