કિરણ પુષ્પકોને આ હોય છે:

  • [NEET 2020]
  • A

    ઊર્ધ્વસ્થ બીજાશય

  • B

    અધ:સ્થ બીજાશય

  • C

    અધોજાયી બીજાય

  • D

    અર્ધ અધઃસ્થ બીજાશય

Similar Questions

પુકંસરનો સમૂહ એટલે ?

નીચે આપેલ કયો પુંકેસરનો ભાગ નથી ?

નૌતલએ ........પુષ્પનું લક્ષણ છે.

પુષ્પના પરાગનયન માટે કીટકોને આકર્ષતુ સહાયક ચક્ર

સૂર્યમુખીના કિરણ પુષ્પક શું ધરાવે છે?