“ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળના સરવાળાનું પરિણામી બળ શૂન્ય થાય છે.” આ વિધાન સાચું છે કે ખોટું ?

Similar Questions

નીચે આપેલી બળની જોડ સમતુલનમાં છે.

વજન $W$ અને ત્રિજ્યા $5\, cm$ ધરાવતા એક નિયમિત ગોલકને એક દોરી સાથે આકૃતિ માં બતાવ્યા મુજબ બાંધેલો છે. તો દોરીમાં તણાવ કેટલું હશે?

  • [JEE MAIN 2013]

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $free\,body\,diagram$ $(FBD)$ માટે, ઘણા બધા બળો ' $x$ ' અને ' $y$ ' દિશામાં લગાવવામાં આવે છે. વધારાનો કેટલો અને $x-$અક્ષને કેટલા કોણે બળ લગાડવો પડશે કે જેથી પદાર્થમાં પરિણામી (સમાસ) પ્રવેગ શૂન્ય થાય?

  • [JEE MAIN 2022]

સંપર્કબળ અને ક્ષેત્રબળ પૈકી કયું બળ સંરક્ષી અને કયું બળ અસંરક્ષી છે ? 

જુદા-જુદા પ્રકારના સામાન્ય બળો જણાવો.