વટાણાનું વૈજ્ઞાનિક નામ.
સોલેનમ નીગ્રમ
એલીયમ સેપા
પીસમ સટાઈવમ
ઝીઆ મેઈઝ
દ્વિગુચ્છી અવસ્થા .......માં સામાન્ય હોય છે.
કયા કુળમાં ચતુઅવયવી અવસ્થા જોવા મળે છે?
પુષ્પવિન્યાસના પ્રકારથી નક્કી કરાતું કુળ
માલ્વેસીમાં પૂંકેસરની સંખ્યા .......હોય છે.
સલગમ (બ્રાસીકા રાપા) .........કુળ સાથે સંકળાયેલ છે.