તે દ્વિતીયક ઉત્પાદકો છે : 

Similar Questions

આપાત થતાં સૌર વિકિરણમાં  $PAR$  નું પ્રમાણ ........છે.

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

સ્થલજ નિવસનતંત્રમાં મુખ્ય ઉત્પાદકો નીચેનામાંથી કેટલાં છે ?

શાકીય વનસ્પતિ, લીલ, કાષ્ઠીય વનસ્પતિ, વનસ્પતિ પ્લવકો, જલીય વનસ્પતિઓ

આહાર શૃંખલામાં સૌથી વધુ વસતિ કોની હોય છે ?

  • [AIPMT 1996]

સાચો જવાબ પસંદ કરો.

$(1)$ જલીય નિવસનતંત્રનાં પ્રાથમિક ઉત્પાદકો પ્રાણી પ્લવકો છે.

$(2)$ વિઘટન વધુ ઓક્સિજનની જરૂરીયાતથી થતી ઘટના છે.

$(3)$ કુદરતી નિવસનતંત્રમાં માછલીઓ, વરૂ વગેરે માંસાહારી છે.

$(4)$ ક્રમિક દરેક પોષકસ્તરે ઊર્જાનો જથ્થો ઘટે છે.