તે દ્વિતીયક ઉત્પાદકો છે :
આપાત થતાં સૌર વિકિરણમાં $PAR$ નું પ્રમાણ ........છે.
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
સ્થલજ નિવસનતંત્રમાં મુખ્ય ઉત્પાદકો નીચેનામાંથી કેટલાં છે ?
શાકીય વનસ્પતિ, લીલ, કાષ્ઠીય વનસ્પતિ, વનસ્પતિ પ્લવકો, જલીય વનસ્પતિઓ
આહાર શૃંખલામાં સૌથી વધુ વસતિ કોની હોય છે ?
સાચો જવાબ પસંદ કરો.
$(1)$ જલીય નિવસનતંત્રનાં પ્રાથમિક ઉત્પાદકો પ્રાણી પ્લવકો છે.
$(2)$ વિઘટન વધુ ઓક્સિજનની જરૂરીયાતથી થતી ઘટના છે.
$(3)$ કુદરતી નિવસનતંત્રમાં માછલીઓ, વરૂ વગેરે માંસાહારી છે.
$(4)$ ક્રમિક દરેક પોષકસ્તરે ઊર્જાનો જથ્થો ઘટે છે.