દ્વિતીયક માંસાહારીઓ કયાં પોષકસ્તરોના સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે ?
દૂધ અને દહીંનો ઉપયોગ કરતાં સજીવોને ........ તરીકે ઓળખી શકાય.
નિવસનતંત્રમાં ઉર્જાનો સ્ત્રોત ...........છે.
ક્રમિક ઉચ્ચ પોષકસ્તરે શરીરની જાળવણી માટે ઊર્જાની જરૂરિયાત $......$ છે.
એક આહારશૃંખલામાં નીચેના પૈકી કર્યું એક સૌથી મોટી વસ્તી ધરાવે છે?