પક્ષીઓ, માણસ અને અન્ય સસ્તન પ્રાણીઓમાં એન્ડોસ્ટીરોનનો સ્ત્રાવ દ્વારા ઉત્તેજિત કરવામાં આવે

  • A

    રુધિરરસમાં $Na^+$ ની સાંદ્રતામાં ઘટાડો

  • B

    રુધિરરસમાં $K^+$ નું સાંદ્રતામાં વધારો

  • C

    $(a)$ અને $(b)$ બંને

  • D

    રુધિરરસમાં $Ca^{++}$ સાંદ્રતામાં ઘટાડો

Similar Questions

ક્યો અંતઃસ્ત્રાવ મૂત્રપિંડમાંથી પાણીનાં પુનઃશોષણમાં મદદ કરે છે ?

પરાનુકંપી ચેતાતંત્ર કોના સ્ત્રાવ દ્વારા કામ થાય છે?

કોર્ટિસોલની અસર કેવી હોય છે ?

$\quad$ લિપિડ $\quad$ પ્રોટીન $\quad$ રુઘિર શર્કરા

અંતઃસ્ત્રાવની સારવાર પ્રાપ્ત કર્યા પછી , દમની બીમારીના (અસ્થમા) દર્દીને ઉચ્છવાસ કરવામાં રાહત મળે છે. કયા અંતઃસ્ત્રાવની સારવાર આપી હશે

બે એડ્રિનોકોર્ટિકલ સ્તર ઝોના ગ્લોમેરૂલેસા અને ઝોના રેટીક્યુલેરીસમાંથી કયું સ્તર બહારની તરફ છે. જે અન્યને આવરે છે ?