સંકટ સમયના અંત:સ્ત્રાવો માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A

    ચપળતા વધે

  • B

    આંખની કીકી સાંકડી થવી

  • C

    રુંવાટા ઉભા થવા અને પરસેવો ઉત્પન્ન થવો

  • D

    હદયના સ્પંદન, સંકોચન ક્ષમતા અને શ્વસન દરમાં વધારો

Similar Questions

કયો અંતઃસ્ત્રાવ રૂધિર વાહિનીઓનાં શિથિલનને પ્રેરીને ઓક્સિજનનો ઉપયોગ વધારી ગ્લુકોનિયોજીનેસીસને પ્રેરે છે?

યૌવનારંભ દરમિયાન શરીર પરના વાથ, પ્યુબિક વાળ અને ચહેરાના વાળની વૃદ્ધિમાં મહત્તનો ભાગ ભજવતો અંત:સ્ત્રાવ છે.

....... ની ઉત્તેજના દ્વારા હૃદયના ધબકારા ઝડપી બને છે

મૂત્રપિંડ દ્વારા ........ અંતઃસ્ત્રાવ સ્ત્રાવ પામે છે

લડો યા ભાગો પરિસ્થિતિમાં અંતઃસ્ત્રાવો કયાં ભાગ દ્વારા ઉત્પન્ન થાય છે?