ખોટી જોડ પસંદ કરો.

  • A

    મકાઈ $-20 -$ અધકરણ પામતા કોષમાં રંગસૂત્રની સંખ્યા

  • B

    બટાકા $-24 -$ જન્યુમાં રંગસૂત્રની સંખ્યા

  • C

    ડુંગળી $- 8-$ જજુમા રંગસૂત્રોની સંખ્યા

  • D

    સફરજન $- 39 -$ અર્ધીકરણ પામતા કોષમાં રંગસૂત્રોની સંખ્યા

Similar Questions

અમુક સજીવો જેવા કે ....$A$....., .....$B$..., ....$C$..... અને ...$D$.... માં ફલન થયા વગર માદા જન્ય વિકાસ પામી નવા દેહમાં પરિણમે છે.

$A- B- C- D$

યુગ્મનજનું નિર્માણ અને ભ્રૂણજનનની ક્રિયાઓઓનો સમાવેશ ...... ઘટનામાં થાય છે.

યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થાય છે.

બાહ્યફલનનો સૌથી મોટો ગેરફાયદો શું છે?

ઓફિઓગ્લોસમના મુળના દરેક કોષોમાં રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?