ફલન વગર પ્રાણીનાં ભૂણ વિકાસને........કહે છે.
અસંયોગીજનન
એપોમીકટીક
પાર્થનોકાર્પ
આપેલ તમામ
નીચેનામાંથી કયો સજીવ વિષમજન્યુ ધરાવતો નથી ?
આ પ્રકારનું ફલન કરતાં સજીવોમાં ભક્ષકો દ્વારા નાશ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.
મકાઈનો એકકીય કોષ કેટલા રંગસુત્ર ધરાવે છે?
લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓને કેટલા તબક્કાઓમાં વહેંચવામાં આવી છે?
લીલ, દ્ધિઅંગી, ત્રીઅંગીમાં જન્યુનાં વહનનું માધ્યમ