પાણી પ્રક્રિયાઓમાં શા માટે માધ્યમ તરીકે ઉપયોગમાં લેવાય છે ?
હરિયાળું રસાયણવિજ્ઞાન એટલે શું ? તે પર્યાવરણીય પ્રદૂષણને ઘટાડવા કેવી રીતે મદદરૂપ થશે ?
ઓઝોન એ હવા કરતાં ભારે વાયુ છે. તો શા માટે ઓઝોન પૃથ્વીના સ્તરની આસપાસ સ્થાયી નથી થતો ?
પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ કઈ નુકસાનકારક અસરો દર્શાવે છે ? અને તેઓને કેવી રીતે નિયંત્રિત કરી શકાય ?
જળ પ્રદૂષણના મુખ્ય કારણો કયાં છે ? સમજાવો.