એસિડ વર્ષા ભારતમાં રહેલ મૂર્તિઓ અને સ્મારકોને કેવી રીતે નુકસાન કરે છે ?
તાજમહેલની આજુબાજુ વધુ સંખ્યામાં ઉદ્યોગો અને વિદ્યુત મથકો આવેલા છે. જે નીચી ગુણવત્તાવાળ કોલસા, કેરોસીન અને લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરે છે. જેના કારણે હવામાં સલ્ફર અને નાઈટ્રોજન ઓક્સાઇડનું પ્રમાણા વધે છે. જેના પરિણામે ઍસિડ વર્ષા થાય છે. જે તાજમહેલના આરસપહાણ સાથે પ્રક્રિયા કરે છે.
$\mathrm{CaCO}_{3}+\mathrm{H}_{2} \mathrm{SO}_{4} \rightarrow \mathrm{CaSO}_{4}+\mathrm{H}_{2} \mathrm{O}+\mathrm{CO}_{2}$
આમ, આખા વિશ્વને આકર્ષિત કરનાર આ અદ્ભુત સ્મારકને નુક્સાન પહોંચે છે. એસિડ વર્ષાને કારણો આ સ્મારક ધીરે ધીરે વિરુદ્ધ બને છે.
થોડા સમય પહેલાં એન્ટાર્કટિકાની ઉપર ધ્રુવીય સ્ટ્રેટોસ્ફિયરિક વાદળો બનવાનું નોંધવામાં આવ્યું હતું. તે કેવી રીતે બન્યા હશે અને સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમીને કારણે કેટલાક વાદળો તૂટે તો શું થાય ?
વિભાગ $-I$ માં આપેલા પ્રદૂષકોને વિભાગ $-II$ માં આપેલ તેની અસર સાથે જોડો.
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(A)$ પાણીમાં રહેલ ફૉસ્ફટ યુક્ત ખાતરો | $(1)$ પાણીનું $BOD$ મૂલ્ય વધે છે. |
$(B)$ હવામાં મિથેન | $(2)$ ઍસિડ વર્ષા |
$(C)$ પાણીમાં રહેલ સાંશ્લેષિત ડિટરજન્ટ | $(3)$ ગ્લોબલ વૉર્મિંગ |
$(D)$ હવામાં રહેલ નાઇટ્રોજન ઓક્સાઇડ | $(4)$ યુટ્રોફિકેશન |
ક્ષોભ-આવરણમાં ઓઝોનના ક્ષયન માટે કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે ?
ફ્રિઓનના ઉપયોગો લખો.
સૂચિ$-I$ સાથે સૂચિ$-II$ને જોડો.
સૂચિ$-I$ | સૂચિ$-II$ |
$(a)$ $2 \mathrm{SO}_{2}(\mathrm{~g})+\mathrm{O}_{2}(\mathrm{~g}) \rightarrow$ $2 \mathrm{SO}_{3}(\mathrm{~g})$ | $(i)$ એસિડ વર્ષા |
$(b)$ $\mathrm{HOCl}(\mathrm{g}) \stackrel{\mathrm{h} \nu}{\longrightarrow}$ $\dot{\mathrm{O}} \mathrm{H}+\dot{\mathrm{Cl}}$ |
$(ii)$ ધૂમ્ર-ધુમ્મસ |
$(c)$ $\mathrm{CaCO}_{3}+\mathrm{H}_{2} \mathrm{SO}_{4} \rightarrow$ $\mathrm{CaSO}_{4}+\mathrm{H}_{2} \mathrm{O}+\mathrm{CO}_{2}$ |
$(iii)$ ઓઝોન ગાબડાં |
$(d)$ $\mathrm{NO}_{2}(\mathrm{~g}) \stackrel{\mathrm{h} v}{\longrightarrow}$ $\mathrm{NO}(\mathrm{g})+\mathrm{O}(\mathrm{g})$ |
$(iv)$ ટ્રોપોસ્ફિયરીક પ્રદૂષણ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.