કોઈપણ નિવસનતંત્રીય પોષકસ્તરમાં હાજર સજીવોની સંખ્યા નીચેનામાંથી કયાં પરીબળ પર આધાર રાખે છે?
તેનાથી નીચેના પોષક સ્તરમાં હાજર સજીવો અને ખોરાકની પ્રાપ્તિ
તેના ઉપરના સ્તરનાં સજીવોની હાજરી
ઉત્પાદકો પર આધારીત હોય
આપેલા તમામ
$Mr. X $ દહીં ખાઈ રહ્યા છે.તો આ ખોરાક માટે આખી આહાર શૃંખલામાં તેમનું સ્થાન .......તરીકે ગણવામાં આવે છે.
તળાવમાં દ્વિતીય પોષકસ્તર એ.......
નિવસનતંત્રમાં એક કરતાં વધુ પોષકસ્તરે આવેલ હોય તેવાં સજીવોના નામ આપો.
એક નિવસનતંત્રથી બીજા નિવસનતંત્રમાં પ્રાથમિક ઉત્પાદક અલગ પડે છે. વર્ણવો.
નિવસનતંત્રમાં ઊર્જાપ્રવાહનો અહેવાલ આપો.