સુર્યમુખી
એકાંતરીત પર્ણ વિન્યાસ ધરાવે.
મુખ પર્ણ વિન્યાસ ધરાવે.
ભ્રમરૂપ પર્ણ વિન્યાસ ધરાવે.
પર્ણમાં ખોરાક સંગ્રહ કરે.
......પુષ્પનું ચોથું ચક્ર છે.
આપેલા વિકલ્પોમાંથી ખોટી જોડ શોધો
(કલીકાન્તર વિન્યાસ -ઉદાહરણ)
એવો જરાયુવિન્યાસ, કે જેમાં અંડકો એ બીજાશયની આંતરિક દિવાલ અથવા પરીધવર્તી ભાગ પર થી ઉદ્ભવે તેને આ કહે છે
આપેલ આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિ માટે નીચેનામાંથી શું સાચું છે ?
રાઈનાં બીજાશયની મુખ્ય લાક્ષણિકતા .....છે.