ઈન્ડિગોફેરા, સેસબનીયા, સાલ્વીયા, એલીયમ, એલો, રાઈ, મગફળી, મૂળો, ચણા અને સલગમ (ટર્નિપ) પૈકી કેટલી વનસ્પતિઓમાં પુંકેસર જુદી જુદી લંબાઈના તેઓના પુષ્પમાં હોય છે?

  • A

    પાંચ

  • B

  • C

    ત્રણ

  • D

    ચાર

Similar Questions

આભાસીપટ ......છે.

યોગ્ય જોડકા જોડો:

કોલમ -$I$

કોલમ -$II$

$1$. ધારાવર્તી

$p$. દારૂડી

$2$. અક્ષવર્તી

$q$. ડાયાન્થસ

$3$. ચર્મવર્તી

$r$. વટાણા

$4$. મુકત કેન્દ્રસ્થ

$s$. લીંબુ

પુષ્પમાં નીચેનામાંથી કયા આવશ્યક ચક્ર છે ?

કોના પુષ્પોમાં અરીય સમરચના જોવા મળે છે?

  • [NEET 2016]

બીજાશયમાં અંડકોની ગોઠવણીને જરાયુવિન્યાસ કહે છે. જરાયુનો અર્થ શું થાય છે ? પુષ્પોમાં દેખાતા વિવિધ પ્રકારના જરાયુવિન્યાસના નામ અને આકૃતિ દોરી વર્ણન કરો.