ઈન્ડિગોફેરા, સેસબનીયા, સાલ્વીયા, એલીયમ, એલો, રાઈ, મગફળી, મૂળો, ચણા અને સલગમ (ટર્નિપ) પૈકી કેટલી વનસ્પતિઓમાં પુંકેસર જુદી જુદી લંબાઈના તેઓના પુષ્પમાં હોય છે?
પાંચ
છ
ત્રણ
ચાર
આભાસીપટ ......છે.
યોગ્ય જોડકા જોડો:
કોલમ -$I$ |
કોલમ -$II$ |
$1$. ધારાવર્તી |
$p$. દારૂડી |
$2$. અક્ષવર્તી |
$q$. ડાયાન્થસ |
$3$. ચર્મવર્તી |
$r$. વટાણા |
$4$. મુકત કેન્દ્રસ્થ |
$s$. લીંબુ |
પુષ્પમાં નીચેનામાંથી કયા આવશ્યક ચક્ર છે ?
કોના પુષ્પોમાં અરીય સમરચના જોવા મળે છે?
બીજાશયમાં અંડકોની ગોઠવણીને જરાયુવિન્યાસ કહે છે. જરાયુનો અર્થ શું થાય છે ? પુષ્પોમાં દેખાતા વિવિધ પ્રકારના જરાયુવિન્યાસના નામ અને આકૃતિ દોરી વર્ણન કરો.