નિયમિત વર્તુળાકાર ગતિમાંનાં કોઈ કણના પરિભ્રમણ પરનો સરેરાશ પ્રવેગ સદિશ એ શુન્ય સદિશ છે: આ વિધાન .....

  • A

    સાચું

  • B

    ખોટું

  • C

    સાયું હોઈ શકે છે

  • D

    ખોટું હોઈ શકે છે

Similar Questions

નીચેના કિસ્સામાં કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે ?

$(i)$ સૂર્યને અનુલક્ષીને પૃથ્વીની ગતિ. 

$(ii)$ ન્યુક્લિયસને અનુલક્ષીને ઇલેક્ટ્રોનની ગતિ.

$(iii)$ સમક્ષિતિજ વળાંકવાળા રસ્તા પર વાહનની ગતિ.

એક પદાર્થ $80 \,m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર ગતિ કરે છે તેની ઝડપ $20 \,m / s$ છે જે કોઈ ક્ષણે $5 \,m / s ^2$ ના દરે ઘટે છે. તો પ્રવેગ દ્વારા બનાવવામાં આવતો વેગ સાથેનો કોણ કેટલો થાય ?

$3 \,m$ ત્રિજયાના વર્તુળ પર ગતિ કરતાં પદાર્થનું સ્થાનાંતર $S = \frac{{{t^2}}}{2} + \frac{{{t^3}}}{3}$ હોય,તો $t = 2\;\sec $ સમયે કુલ પ્રવેગ ....... $m/s^2$ થાય.

એક સાઈકલ-સવાર $27\, km/h$ ની ઝડપથી સાઇકલ ચલાવી રહ્યો છે. જેવો તે રસ્તા પર $80 \,m$ ત્રિજ્યાના વર્તુળાકાર વળાંક પર પહોંચે તેવો તે, બ્રેક લગાવી દરેક સેકન્ડે પોતાની ઝડપ $0.50 \,m/s$ ના એક સમાન દરથી ઓછી કરે છે. વર્તુળાકાર પથ પર સાઇકલ-સવારના ચોખ્ખા પ્રવેગનું મૂલ્ય તથા દિશા શોધો.

$20m$ વળાંકવાળો બ્રિજને કાર સંપર્ક છોડયા વગર પસાર કરવા માટે કારની ઝડપ કેટલા........$m/s$ રાખવી જોઇએ? $(g = 9.8\;m/{s^2})$