માનવ સંદર્ભે પ્રોલાઈ રસાયણ
એકવીસમી સદીની સૌથી મહત્વપૂર્ણ શોધમાની એક છે
માનવ કલ્યાણમાં ક્યારેક જ યોગદાન
તે અમુક વનસ્પતીઓ અને બધા જ પ્રાણીઓ દ્વારા ઉત્પન્ન થાય છે.
રોગકારક સૂક્ષ્મજીવોને રોકી અથવા મારી શકે છે
ઔધોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે સૂક્ષ્મજીવોને શેમાં ઉછેરવામાં આવે છે ?
સૌપ્રથમ શોધાયેલ એન્ટિબાયોટિક ક્યો છે ?
યીસ્ટ .......નાં ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાય છે.
સૂક્ષ્મ સજીવો દ્રારા ઔદ્યોગિક રીતે સંશ્લેષિત કરેલાં કયાં ઉત્પાદનો માનવજાત માટે ઉપયોગી છે ?
નીચેના કોઠામાં આપેલ પૈકી કોણ ખોટી રીતે અનુરૂપ કરેલ છે ? સૂક્ષમજીવ - વ્યુત્પન્ન - ઉપયોગ