"જો મારી તબિયત સારી ન લાગે તો હું દાક્તર પાસે જઇસ " આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............. થાય

  • [JEE MAIN 2014]
  • A

    જો મારી તબિયત સારી લાગે તો હું દાક્તર પાસે જઇસ નહી 

  • B

    જો હું દાક્તર પાસે જાવ તો મારી તબિયત સારી હશે 

  • C

    જો હું દાક્તર પાસે જાવ નહીં તો મારી તબિયત સારી હશે 

  • D

    જો હું દાક્તર પાસે જાવ નહીં તો મારી તબિયત સારી હશે નહીં 

Similar Questions

વિધાન $B \Rightarrow((\sim A ) \vee B )$ એ $............$ને સમકક્ષ છે.

  • [JEE MAIN 2023]

મિશ્ર વિધાન $(\sim(P \wedge Q)) \vee((\sim P) \wedge Q) \Rightarrow((\sim P) \wedge(\sim Q))$ એ $...........$ ને સમકક્ષ છે.

  • [JEE MAIN 2023]

બૂલીય વિધાન $(p \vee q) \Rightarrow((\sim r) \vee p)$ નું નિષેધ $\dots\dots\dots$ ને સમકક્ષ છે.

  • [JEE MAIN 2022]

વિધાન $p \rightarrow  (q \rightarrow p)$ એ . . . .. . ને તૂલ્ય છે.

  • [AIEEE 2008]

નીચેના પૈકી માત્ર કયું વિધાન નિત્ય સત્ય  છે ?