"જો મારી તબિયત સારી ન લાગે તો હું દાક્તર પાસે જઇસ " આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............. થાય

  • [JEE MAIN 2014]
  • A

    જો મારી તબિયત સારી લાગે તો હું દાક્તર પાસે જઇસ નહી 

  • B

    જો હું દાક્તર પાસે જાવ તો મારી તબિયત સારી હશે 

  • C

    જો હું દાક્તર પાસે જાવ નહીં તો મારી તબિયત સારી હશે 

  • D

    જો હું દાક્તર પાસે જાવ નહીં તો મારી તબિયત સારી હશે નહીં 

Similar Questions

નીચેનામાંથી ક્યું બુલિયન સમીકરણ નિત્ય સત્ય છે ? 

  • [JEE MAIN 2019]

વિધાન $(p \vee r) \Rightarrow(q \vee r)$ નું નિષેધ કરો.

  • [JEE MAIN 2021]

નીચેનામાંથી ક્યું વિધાન નિત્ય સત્ય નથી? 

  • [JEE MAIN 2019]

$p \wedge  (\sim  p) = c$  નું દ્વંદ્વ વિધાન કયું  છે ?

નીચેનામાંથી ક્યૂ ગાણિતિકીય તર્ક મુજબ સરખા નથી ?