ઉષ્મીય અવરોધનું પારિમાણિક સૂત્ર ......છે.

  • A

    $M^{-1} L^{-2} T^3 \theta$

  • B

    $M^{-1}L^{-2}T^{-3} \theta$

  • C

    $ML^{2} T^{-2} \theta$

  • D

    $ML^{2} T^2 \theta^{-1}$

Similar Questions

$2L$ લંબાઈના એક સમાન સળીયા $AB$ ના બન્ને છેડા વચ્ચે તાપમાનનો તફાવત $120^oC$ રાખવામાં આવે છે. $AB$ સળીયા જેટલો જ આડછેદ ધરાવતો અને $\frac{3L}{2}$ લંબાઇનો એક બીજા વાંકા સળીયા $PQ$ ને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સળીયા $AB$ સાથે જોડવામાં આવે છે. સ્થાયી અવસ્થામાં $P$ અને $Q$ વચ્ચે તાપમાનનો તફાવત ....... $^oC$ ની નજીકનો હશે

  • [JEE MAIN 2019]

$20cm$ લંબાઇ ધરાવતા સળિયાના છેડાના તાપમાન $ {100^o}C $ અને $ {20^o}C $ છે.તો મધ્યબિંદુનું તાપમાન...... $^oC$

ત્રણ સમાન આડછેદ અને લંબાઈ ધરાવતા સળિયાને જુદા-જુદા દ્રવ્યમાંથી બનાવેલ છે જેમની ઉષ્માવાહકતા અનુક્રમે $K _{1}, K _{2},$ અને $K _{3}$ છે. તેને પછી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળિયાના એક છેડાને $100^{\circ} C$ તાપમાને અને બીજા છેડાને $0^{\circ} C$ તાપમાને રાખેલ છે જો સંતુલન સમયે સળીયાના જોડાણના જંકશનનું તાપમાન અનુક્રમે $70^{\circ} C$ અને $20^{\circ} C$ હોય અને સળિયાની સપાટી પરથી કોઈ પણ ઉર્જાનો વ્યય થતો ના હોય તો $K _{1}, K _{2}$ અને $K _{3}$ વચ્ચેનો સંબધ શું હશે?

  • [JEE MAIN 2020]

જુદા જુદા દ્રવ્યોના બનેલા બે ગોળાઓમાં પ્રથમ ગોળાની ત્રિજ્યા બીજા ગોળાની ત્રિજ્યા કરતાં બમણી અને દીવાલની જોડાઈ ચોથા ભાગની છે. તેમને સંપૂર્ણપણે બરફથી ભરી દેવામાં આવે છે. જો મોટી ત્રિજ્યા ધરાવતા ગોળાના બરફને સંપૂર્ણપણે પીંગળતાં લાગતો સમય $25 min$ અને નાની ત્રિજ્યા ધરાવતા ગોળાના બરફને સંપૂર્ણપણે પીંગળતાં લાગતો સમય $16 min$ હોય, તો મોટા અને નાના ગોળાનાં દ્રવ્યોની ઉષ્માવાહકતાનો ગુણોત્તર ..........

ત્રણ સળીયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ અલગ અલગ છે. જો આકૃતિ $(a)$ માં ગરમ બાજુનો ઉષ્મા દર $40 \,W$ જેટલો છે. આકૃતિ $(b)$ માં દર્શાવ્યા મુજબ એકબીજાના સંપર્કમાં હોય ત્યારે ઉષ્માપ્રવાહ ............. $W$. ધારો $K_{A l}=200 \,W / m { }^{\circ} C$ and $\left.K_{ cu }=400 \,W / m ^{\circ} C \right)$