મધ્યકાષ્ઠ શા માટે પાણીનું વહન કરી શકતું નથી?
પ્રકાંડમાં પરિઘવર્તી સ્થાન
સુબેરિન ધરાવતી કોષ દિવાલ
પ્રકાંડમાં મધ્યસ્થ સ્થાન
કાર્બનીક પદાર્થોની જમાવટ
નીચે પૈકી શેમાં મધ્યકાષ્ટ અને રસકાષ્ઠમાં વિભેદન જોવા મળતું નથી?
$A$. મધ્યકાષ્ઠએ ટકાઉ, ઘેરું અને મધ્યસ્થ સ્થાન ધરાવે છે.
$B$. જલવાહિની પોલાણમાં જલવાહક મૃદુતકનાં ફુગ્ગા જેવી રચના એટલે ટાયલોઝ
$C$. વસંતઋતુ દરમિયાન માજીકાષ્ઠ બને છે.
નીચે પૈકી કયું બાહ્યવલ્કનો ભાગ નથી?
વસંતકાષ્ઠ અને શરદકાષ્ઠ વિશે ટૂંક નોંધ લખો.
એધાવલયમાં અન્નવાહક કરતાં દ્વિતીય જલવાહકનો જથ્થો વધુ હોય છે કારણ કે...........