મધ્યકાષ્ઠ શા માટે પાણીનું વહન કરી શકતું નથી? 

  • A

     પ્રકાંડમાં પરિઘવર્તી સ્થાન

  • B

    સુબેરિન ધરાવતી કોષ દિવાલ

  • C

    પ્રકાંડમાં મધ્યસ્થ સ્થાન 

  • D

    કાર્બનીક પદાર્થોની જમાવટ 

Similar Questions

નીચે પૈકી શેમાં મધ્યકાષ્ટ અને રસકાષ્ઠમાં વિભેદન જોવા મળતું નથી?

$A$. મધ્યકાષ્ઠએ ટકાઉ, ઘેરું અને મધ્યસ્થ સ્થાન ધરાવે છે. 

$B$. જલવાહિની પોલાણમાં જલવાહક મૃદુતકનાં ફુગ્ગા જેવી રચના એટલે ટાયલોઝ

$C$. વસંતઋતુ દરમિયાન માજીકાષ્ઠ બને છે.

નીચે પૈકી કયું બાહ્યવલ્કનો ભાગ નથી?

વસંતકાષ્ઠ અને શરદકાષ્ઠ વિશે ટૂંક નોંધ લખો.

એધાવલયમાં અન્નવાહક કરતાં દ્વિતીય જલવાહકનો જથ્થો વધુ હોય છે કારણ કે...........