આકૃતિમાં દર્શાવેલ સળિયા માટે ઉષ્માવહનનો દર કેટલો હશે? ($T_2 > T_1$ અને સળિયાના દ્રવ્યની ઉષ્માવાહકતા $K$ છે)
$\frac{{K\pi {r_1}{r_2}\left( {{T_2} - {T_1}} \right)}}{L}$
$\frac{{K\pi {{\left( {{r_1} + {r_2}} \right)}^2}\left( {{T_2} - {T_1}} \right)}}{{4L}}$
$\frac{{K\pi {{\left( {{r_1} + {r_2}} \right)}^2}\left( {{T_2} - {T_1}} \right)}}{{L}}$
$\frac{{K\pi {{\left( {{r_1} + {r_2}} \right)}^2}\left( {{T_2} - {T_1}} \right)}}{{2L}}$
સમાન આડછેદ અને સમાન દ્રવ્યના ત્રણ સળિયાથી સમદ્વિ-બાજુ કાટકોણ ત્રિકોણ $ABC$ બનાવવામાં આવે છે. $A$ અને $B$ ના તાપમાન $ T $ અને $ \sqrt 2 T $ છે.જો $C$ નું તાપમાન $ {T_C} $ હોય,તો $ \frac{{{T_C}}}{T} $ શોધો. $\angle B$ કાટખૂણો છે.
એક તળાવના લંબચોરસ તળિયાની સપાટીનું ક્ષેત્રફળ $A$ છે, જેમાં પાણી (ઘનતા $=\rho,$ વિશિષ્ટ ઉષ્મા $=s$) ભરેલું છે જેની બહારની હવાનું તાપમાન $-26^{\circ} \mathrm{C}$ જેટલું અચળ છે. તળાવમાં પાણી પર બરફના સ્તરની જાડાઈ કોઈ એક સમયે $x$ છે.
બરફની ઉષ્માવાહકતા ${K}$ અને ગલનગુપ્તઉષ્મા $L$ લેવામાં આવે, તો કોઈ ક્ષણે બરફના સ્તરમાં થતાં વધારાનો દર શેના વડે આપવામાં આવે?
સમાન પરીમાણ ધરાવતા ત્રણ સળિયાને આકૃતિ મુજબ જોડેલા છે. $P$ અને $Q$ ને જુદાં જુદાં તાપમાને રાખેલ છે. $PRQ$ અને $PQ$ માં ઉષ્માપ્રવાહ સમાન હોય,તો
ઉષ્માવાહકતાને અચળ ક્યારે ગણી શકાય ?
$2L$ લંબાઈના એક સમાન સળીયા $AB$ ના બન્ને છેડા વચ્ચે તાપમાનનો તફાવત $120^oC$ રાખવામાં આવે છે. $AB$ સળીયા જેટલો જ આડછેદ ધરાવતો અને $\frac{3L}{2}$ લંબાઇનો એક બીજા વાંકા સળીયા $PQ$ ને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સળીયા $AB$ સાથે જોડવામાં આવે છે. સ્થાયી અવસ્થામાં $P$ અને $Q$ વચ્ચે તાપમાનનો તફાવત ....... $^oC$ ની નજીકનો હશે