$R$ ત્રિજ્યા ધરાવતી પાતળી તકતીની વિજભાર ઘનતા $\sigma $ છે. તકતીના કેન્દ્ર આગળ વિદ્યુતક્ષેત્ર $\frac{\sigma }{{2\,{ \in _0}}}$ છે.કેન્દ્ર આગળ રહેલ ક્ષેત્રની સાપેક્ષમાં કેન્દ્રથી $R$ અંતરે રહેલ અક્ષ પર વિદ્યુતક્ષેત્ર ....

  • [JEE MAIN 2013]
  • A

    $70. 7\%$ ઘટે 

  • B

    $29.3\%$ ઘટે 

  • C

    $9.7\%$ ઘટે 

  • D

    $14.6\%$ ઘટે 

Similar Questions

વિધુતક્ષેત્રની વિશેષતાઓ જણાવો.

કેન્દ્ર $O$ પર વિદ્યુતક્ષેત્ર કઈ દિશામાં હશે?

$5\, nC$ વિદ્યુતભાર ધરાવતાં કણોને $X$- અક્ષ પર અનુક્રમે $x = 1$ $cm$, $x = 2$ $cm$, $x = 4$ $cm$ $x = 8$ $cm$ ……….  મૂકેલાં છે.ઘન અને ૠણ વિદ્યુતભારને એકાંતરે મૂકેલા છે.તો ઉગમ બિંદુ પર વિદ્યુતક્ષેત્ર કેટલું થાય?

સમાન બાજુવાળા પંચકોણના દરેક શિરોબિંદુઓ પર $\mathrm{q}$ વિધુતભારવાળા પાંચ વિધુતભારો છે.

$(a)$ $(i)$ પંચકોણના કેન્દ્ર $\mathrm{O}$ પાસે વિધુતક્ષેત્ર કેટલું ?

$(ii)$ જો એક શિરોબિંદુ $(\mathrm{A})$ પરનો વિધુતભાર દૂર કરીએ, તો હવે તેનાં કેન્દ્ર $\mathrm{O}$ પાસે વિધુતક્ષેત્ર કેટલું ?

$(iii)$ જો એક શિરોબિંદુ $\mathrm{A}$ પરના $\mathrm{q}$ વિધુતભારના બદલે $-\mathrm{q}$ વિધુતભાર મૂકીએ તો તેનાં કેન્દ્ર $\mathrm{O}$ પાસે વિધુતક્ષેત્ર કેટલું ?

$(b)$ જો પંચકોણના બદલે $\mathrm{n}$ -બાજવાળો નિયમિત બહકોણ પરના દરેક શિરોબિંદુ પર $\mathrm{q}$ વિધુતભાર મુકીએ તો $(a)$ ના જવાબ પર કેવી અસર થાય ? 

સમગ્ર સ્થિતવિદ્યુતશાસ્ત્ર એ મૂળભૂત રીતે કોનું પરિણામ છે ?