આપેલ આકૃતિ માટે બ્લોક $A,B $ અને $C$ ના દળ અનુક્રમે $1kg ,8kg $ અને $27 kg $ છે, $T_3$ નું મૂલ્ય $36 N$ હોય,તો $T_2=$ ........ $N$
$18 $
$9 $
$3.375 $
$1.25 $
એક વાંદરો ઝાડની ડાળી પરથી અચળ પ્રવેગથી નીચે ઉતરી રહ્યો છે. જો ડાળીની તણાવક્ષમતા વાંદરાના વજનબળ કરતા $75\%$ જેટલી હોય, તો ડાળી તૂટયા વગર વાંદરો ઓછામાં ઓછા કેટલા પ્રવેગથી નીચે સરકી શકે?
ત્રણ સરખા $m=2\; kg$ દળના બ્લોકને $F=10.2\; N$ બળ દ્વારા ખેંચતા તે $0.6\;ms ^{-2}$ ના પ્રવેગથી ઘર્ષણરહિત સપાટી પર ગતિ કરે, તો $B$ અને $C$ વચ્ચેની દોરીમાં તણાવ ($N$ માં) કેટલો હશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, જયારે $2 \,kg$ દળનો પ્રવેગ $2 \,m / s ^2$ હોય છે ત્યારે $3 \,kg$ દળનો પ્રવેગ ........... $m / s ^2$ છે.
વિધાન: એક માણસ અને એક બ્લોક કોઈ લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે. માણસ બ્લોક સાથે બાંધેલું દોરડું ખેંચે છે. પણ તે સમક્ષિતિજ સપાટી પણ ચાલી કરી શકતો નથી.
કારણ: ઘર્ષણ ની ગેરહાજરી ને લીધે સમક્ષિતિજ સપાટી પર ઉભેલો માણસ ચાલવાનું શરૂ કરી શકતો નથી.
લાકડાનું $5 \mathrm{~kg}$ દળ ધરાવતું એક ચોસલું પોચા સમક્ષિતિજ ભોંયતળિયા ઉપર ૨હેલ છે. જ્યારે $25 \mathrm{~kg}$ દળના લોખંડના એક નળાકારને ચોસલાની ઉપ૨ મૂકવામાં આવે છે ત્યારે ભોંયચળિયુ દબાય છે, અને ચોસ્લું અને નળાકાર બંને એકી સાથે $0.1 \mathrm{~ms}^{-2}$ ના પ્રવેગથી નીચે તરફ ગતિ કરે છે. ભોંયતળિયા પર આ તંત્ર દ્વારા લાગતું બળ. . . . . . . . છે.