આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ દળો $M =100\,kg , m _1=10\,kg$ અને $m _2=20\,kg$ ને ગોઠવવામાં આવ્યા છે. બધીજ સપાટીઓ ઘર્ષણરહિત અને દોરીઓ ખેંચાણ અનુભવતી નથી અને હલકી છે. પુલી પણ હલકી અને ઘર્ષણરહિત છે. તંત્ર પર બળ $F$ એવી રીતે સગાવવામાં આવે છે કે જેથી દળ $m _2,\; 2 \;ms ^{-2}$ ના પ્રવેગથી ઉપરની તરફ ગતિ કરે છે. બળ $F$ નું મૂલ્ય $............N$ થશે( $g =10 ms ^{-2}$ લો.)

208574-q

  • [JEE MAIN 2022]
  • A

    $3360$

  • B

    $3380$

  • C

    $3120$

  • D

    $3240$

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, જયારે $2 \,kg$ દળનો પ્રવેગ $2 \,m / s ^2$ હોય છે ત્યારે $3 \,kg$ દળનો પ્રવેગ ...........  $m / s ^2$ છે.

$\frac{T_3}{T_1}$ નું મૂલ્ય ........... છે

$M$ દળ અને $\alpha$ ખૂણો ધરાવતા ઢાળને ઘર્ષણરહિત સપાટી પર મુકેલ છે. $m$ દળના બ્લોકને ઢાળ પર મૂકવામાં આવે છે. જો $F$ જેટલું બળ ઢાળ પર લગાવવામાં આવે તો બ્લોક સ્થિર રહે છે તો $F$ નું મૂલ્ય કેટલું હશે?

  • [AIIMS 2018]

બળ વારાફરતી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લગાવતાં બંને બ્લોક વચ્ચેના સંપર્કબળનો ગુણોત્તર કેટલો થાય?

દળ $M_1 = 20\,kg$ અને $M_2 = 12\,kg$ ધરાવતા બે બ્લોક ને $8\,kg$ દળ ધરાવતા ધાતુના સળિયા સાથે જોડેલા છે. આ તંત્ર ને $480\,N$ બળ આપીને ઉપર શિરોલંબ દિશામાં ખેંચવામાં આવે છે. તો સળિયાના મધ્યબિંદુ એ તણાવ ........ $N$ હશે .

  • [JEE MAIN 2013]