પેશી સંવર્ધન પદ્ધતિમાં રોગિષ્ઠ વનસ્પતિમાંથી નવો તંદુરસ્ત છોડ વિકસાવવા વનસ્પતિનો કયો ભાગ લેવામાં આવે છે ?

  • [NEET 2014]
  • A

    અગ્રસ્થ વર્ધમાન પેશી

  • B

    લંબોતક હરિતકણોતક પેશી

  • C

    અગ્રસ્થ અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી

  • D

    ફક્ત અધિસ્તર

Similar Questions

દૈહિક સંકરણામાં નીચેના પેકી શાનું જોડાણ થાય છે કે જેમાં વનસ્પતિની બે વિવિધ જાતો સંકળાયેલી હોય છે?

  • [NEET 2024]

નીચેનામાંથી કયું દૈહીક સંકર છે ?

પાક સુધારણા કાર્યક્રમમાં એકકીય વનસ્પતિઓ ખૂબ જ અગત્ય ધરાવે છે, કારણ કે .....

સોમાક્લોન્સ શાના દ્વારા મેળવાય છે?

વનસ્પતિ પેશીસંવર્ધન માટે કયું વિધાન સૌથી વધુ યોગ્ય છે ?