પેશી સંવર્ધન પદ્ધતિમાં રોગિષ્ઠ વનસ્પતિમાંથી નવો તંદુરસ્ત છોડ વિકસાવવા વનસ્પતિનો કયો ભાગ લેવામાં આવે છે ?
અગ્રસ્થ વર્ધમાન પેશી
લંબોતક હરિતકણોતક પેશી
અગ્રસ્થ અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી
ફક્ત અધિસ્તર
દૈહિક સંકરણામાં નીચેના પેકી શાનું જોડાણ થાય છે કે જેમાં વનસ્પતિની બે વિવિધ જાતો સંકળાયેલી હોય છે?
નીચેનામાંથી કયું દૈહીક સંકર છે ?
પાક સુધારણા કાર્યક્રમમાં એકકીય વનસ્પતિઓ ખૂબ જ અગત્ય ધરાવે છે, કારણ કે .....
સોમાક્લોન્સ શાના દ્વારા મેળવાય છે?
વનસ્પતિ પેશીસંવર્ધન માટે કયું વિધાન સૌથી વધુ યોગ્ય છે ?