પેશી સંવર્ધન પદ્ધતિમાં રોગિષ્ઠ વનસ્પતિમાંથી નવો તંદુરસ્ત છોડ વિકસાવવા વનસ્પતિનો કયો ભાગ લેવામાં આવે છે ?
અગ્રસ્થ વર્ધમાન પેશી
લંબોતક હરિતકણોતક પેશી
અગ્રસ્થ અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી
ફક્ત અધિસ્તર
પેશી સંવર્ધન શાના માટે ઉપયોગી છે?
લીસ્ટ$- I$ અને લીસ્ટ$-II$ને મેચ કરો :
લીસ્ટ $- I$ | લીસ્ટ $- II$ |
$(a)$ જીવરસ સંયોજન | $(i)$ પૂર્ણક્ષમતા |
$(b)$ વનસ્પતિ પેશી સંવર્ધન | $(ii)$ પોમેટો |
$(c)$ વર્ધનશીલ પેશી સંવર્ધન | $(iii)$ સોમાક્લોન્સ |
$(d)$ સૂક્ષ્મપ્રવર્ધન | $(iv)$ વિષાણુ રહિત વનસ્પતિઓ |
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
$(a) \quad(b)\quad (c)\quad (d)$
કઈ પધ્ધતિ દ્વારા રોગગ્રસ્ત વનસ્પતિમાંથી તંદુરસ્ત વનસ્પતિ પુનઃપ્રાપ્ત થઈ શકે છે ?
કોષરસીય સંયોજનમાંથી શું પ્રાપ્ત કરી શકાય?
વનસ્પતિ કોષની કોષદિવાલનું પાચન કર્યા બાદ બચેલા કોષના ભાગને શું કહે છે ?