પેશી સંવર્ધન પદ્ધતિમાં રોગિષ્ઠ વનસ્પતિમાંથી નવો તંદુરસ્ત છોડ વિકસાવવા વનસ્પતિનો કયો ભાગ લેવામાં આવે છે ?

  • [NEET 2014]
  • A

    અગ્રસ્થ વર્ધમાન પેશી

  • B

    લંબોતક હરિતકણોતક પેશી

  • C

    અગ્રસ્થ અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી

  • D

    ફક્ત અધિસ્તર

Similar Questions

પેશી સંવર્ધન શાના માટે ઉપયોગી છે?

લીસ્ટ$- I$ અને લીસ્ટ$-II$ને મેચ કરો :

લીસ્ટ $- I$ લીસ્ટ $- II$
$(a)$ જીવરસ સંયોજન $(i)$ પૂર્ણક્ષમતા
$(b)$ વનસ્પતિ પેશી સંવર્ધન $(ii)$ પોમેટો
$(c)$ વર્ધનશીલ પેશી સંવર્ધન $(iii)$ સોમાક્લોન્સ
$(d)$ સૂક્ષ્મપ્રવર્ધન $(iv)$ વિષાણુ રહિત વનસ્પતિઓ

નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

$(a) \quad(b)\quad (c)\quad (d)$

  • [NEET 2021]

કઈ પધ્ધતિ દ્વારા રોગગ્રસ્ત વનસ્પતિમાંથી તંદુરસ્ત વનસ્પતિ પુનઃપ્રાપ્ત થઈ શકે છે ?

કોષરસીય સંયોજનમાંથી શું પ્રાપ્ત કરી શકાય?

વનસ્પતિ કોષની કોષદિવાલનું પાચન કર્યા બાદ બચેલા કોષના ભાગને શું કહે છે ?