બે મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ $27^o $ $C$ તાપમાને $V$ જેટલું કદ રોકે છે. વાયુ સમોષ્મી વિસ્તરણ અનુભવે છે.અને તેનું કદ $2V$ થાય છે.તો $(a)$ વાયુનું અંતિમ તાપમાન અને $(b)$ તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ________.
$(a)$ $195 $ $K$ $(b)$ $-2.7$ $kJ$
$(a)$ $189$ $K$ $(b)$ $-2.7$ $kJ$
$(a)$ $195$ $K$ $(b)$ $2.7$ $kJ$
$(a)$ $189$ $ K$ $(b)$ $2.7$ $kJ$
પિસ્ટન ઘરાવતા નળાકાર પાત્રમાં એક પરમાણ્વિક વાયુ $ {T_1}, $ તાપમાને ભરેલ છે. પિસ્ટનને અચાનક મુક્ત કરીને વાયુને સમોષ્મી રીતે ${T}_{2}$ તાપમાન સુધી વિસ્તરવા દેવામાં આવે છે. જો $l_{1}$ અને $l_{2}$ એ અનુક્રમે વિસ્તરણ પહેલા અને પછી વાયુના સ્થંભની લંબાઈ હોય તો $\frac{T_{1}}{T_{2}}$ નું મૂલ્ય કેટલું હશે?
$5.6$ લીટર હિલિયમને $ STP$ એ સમોષ્મી રીતે $0.7$ લીટર સુધી સંકોચવામાં આવે છે. પ્રારંભીક તાપમાન $T_1$ લેતા પ્રક્રિયા દરમિયાન થતુ કાર્ય...?
$P$ દબાણ અને $V$ કદના એક પરમાણ્વિક વાયુને પ્રથમ સમતાપીય રીતે વિસ્તરણ કરીને કદ $2V$ સુઘી અને પછી સમોષ્મી રીતે કદ $16 V $ કરે છે. વાયુનું અંતિમ દબાણ કેટલું થશે? ($\gamma = \frac{5}{3}$ લો)
જો $\Delta U$ અને $\Delta W$ એ આંતરિક ઊર્જામાં થતો વધારો અને તંત્ર દ્રારા થતું કાર્ય દર્શાવે તો થરમોડાઇનેમિક પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
કોલમ $-I$ માં પ્રક્રિયા અને કોલમ $-II$ માં થરમોડાયનેમિક્સના પ્રથમ નિયમ આપેલાં છે, તે યોગ્ય રીતે જોડો :
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(a)$ સમોષ્મી | $(i)$ $\Delta Q = \Delta U$ |
$(b)$ સમતાપી | $(ii)$ $\Delta Q = \Delta W$ |
$(iii)$ $\Delta U = -\Delta W$ |