ટાઈફોઈડ તાવનું નિદાન ..... દ્વારા થાય છે.
વાઈડલ કસોટી
મેન્ટોલ કસોટી
શ્યીક કસોટી
ડીક કસોટી
એલર્જીના ચિહ્નો દૂર કરવા કઈ દવાનો ઉપયોગ થાય ?
નિકોટીન એ ઉત્તેજક તરીકે વર્તે છે. કારણ કે તે ......... ની અસરને નિમિક્સ કરે છે. .
નીચે આપેલ પૈકી વિડ્રોઅલ સિન્ડ્રોમની અસર કઈ છે ?
કૉલમ- $I$ માં આપેલા રોગને કૉલમ - $II$ માં આપેલી સંલગ્ન બાબત (રોગકર્તા | અટકાવવાના ઉપાયો | સારવાર) સાથે જોડો.
કોલમ - $I$ |
કોલમ - $II$ |
$(a)$ એમબીઆસીસ |
$(i)$ ટ્રેપેનમા પેલીડિયમ |
$(b)$ ડીથેરિયા |
$(ii)$ જંતુમુક્ત ખોરાક અને પાણીનો વપરાશ |
$(c)$ કૉલેરા |
$(iii)$ $DPT$ રસી |
$(d)$ સિફિલીસ |
$(iv)$ મુખ દ્વારા અપાતી રિહાઈડ્રેશન થેરાપીનો ઉપયોગ |
કેન્સરગ્રસ્ત દર્દીનું પ્રતિકાર તંત્ર સક્રિય થાય અને ગાંઠનો નાશ કરવામાં મદદરૂપ જૈવિક પ્રતિચાર રૂપાંતરક .......... છે.