ટાઈફોઈડ તાવનું નિદાન ..... દ્વારા થાય છે.

  • A

    વાઈડલ કસોટી

  • B

    મેન્ટોલ કસોટી

  • C

    શ્યીક કસોટી

  • D

    ડીક કસોટી

Similar Questions

એલર્જીના ચિહ્નો દૂર કરવા કઈ દવાનો ઉપયોગ થાય ?

નિકોટીન એ ઉત્તેજક તરીકે વર્તે છે. કારણ કે તે ......... ની અસરને નિમિક્સ કરે છે. .

  • [AIPMT 1995]

નીચે આપેલ પૈકી વિડ્રોઅલ સિન્ડ્રોમની અસર કઈ છે ?

કૉલમ- $I$ માં આપેલા રોગને કૉલમ - $II$ માં આપેલી સંલગ્ન બાબત (રોગકર્તા | અટકાવવાના ઉપાયો | સારવાર) સાથે જોડો.

કોલમ - $I$

કોલમ - $II$

$(a)$ એમબીઆસીસ

$(i)$  ટ્રેપેનમા પેલીડિયમ

$(b)$ ડીથેરિયા

$(ii)$ જંતુમુક્ત ખોરાક અને પાણીનો વપરાશ

$(c)$ કૉલેરા

$(iii)$  $DPT$ રસી

$(d)$ સિફિલીસ

$(iv)$ મુખ દ્વારા અપાતી રિહાઈડ્રેશન થેરાપીનો ઉપયોગ

  • [AIPMT 2008]

કેન્સરગ્રસ્ત દર્દીનું પ્રતિકાર તંત્ર સક્રિય થાય અને ગાંઠનો નાશ કરવામાં મદદરૂપ જૈવિક પ્રતિચાર રૂપાંતરક ..........  છે.