કેન્સરગ્રસ્ત દર્દીનું પ્રતિકાર તંત્ર સક્રિય થાય અને ગાંઠનો નાશ કરવામાં મદદરૂપ જૈવિક પ્રતિચાર રૂપાંતરક ..........  છે.

  • A

    ઈન્ટરલ્યુકીન

  • B

    એન્ટિ હિસ્ટેમાઈન

  • C

    $\alpha-$ઈન્ટરફેરોન

  • D

    મોરફીન

Similar Questions

નીચેનામાંથી સાચા વિધાનોની સંખ્યાને ઓળખો. 

$(1)$ જનીન થેરાપીએ $ADA$ ની સારવારમાં વપરાય છે.

$(2)$ ધનુરમાં સતત સ્નાયુ સંકોચન થાય છે. વિશ્રામી અવસ્થાનો અભાવ હોય છે.

$(3)$ સિગારેટ અને ધુમ્રપાનથી શ્વસનતંત્રની અસ્થમાની બિમારી લાગુ પડે છે.

$(4)$ દર્દીમાં પ્રત્યારોપીત મૂત્રપિંડ એ કોષરસીય પ્રતિકારકતાનાં લીધે નિષ્ફળ જઈ શકે છે. 

$(5)$ સિરમ ગ્લોબ્યુલીન એ એન્ટીબોડી છે

ઍસ્કેરિસ (કરમિયા) નું સંક્રમણ નીચે જણાવેલ વિકલ્પમાંથી કઈ રીતે થાય છે ?

શરીરમાં પ્રવેશ્યા પછી $HIV$ કયા કોષમાં પ્રવેશે છે ?

સાલ્મોનેલા ટાયફી સામાન્ય રીતે નાના આંતરડામાં...... દ્વારાપ્રવેશે છે અને અન્ય અંગોમાં........ દ્વારા વહન પામે

........ રસીનો ઊપયોગ ટાઈફોઈડ માટે થાય છે.