હ્યુગો દ્ વ્રિસ દ્વારા રજૂ કરાયેલ કે વિવિધતા એ વિકૃતિ ને કારણે હોય છે તે આ છે
અસ્તવ્યસ્ત અને દિશાસહિત
અસ્તવ્યસ્ત અને દિશાવિહિન
નાની અને દિશાસહિત
નાની અને દિશાવિહિન
........ વારસાગમન થઈ શકે તેવા કારકોના વિષયમાં જાણ કરેલી કે તેઓ સ્વરૂપ પ્રકાર પર અસર કરે છે?
જો ડાર્વિન, મેન્ડલનાં કાર્યોથી અવગત હોત તો તે ભિન્નતાની ઉત્પત્તિ સમજાવી શક્યો હોત. ચર્ચા કરો.
સેલ્ટેશન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
એકાએક જનીનિક ફેરફારનો સિદ્ધાંત જે જાતિઓમાં સાચો પડે છે તે રજૂઆત પામે છે આ રીતે......
નવો સજીવ કયા કારણે મૂળપિતૃના લક્ષણથી અલગ પડે છે ?