જૈવિક ઉદ્દવિકાસનો અંતિમ સ્ત્રોત છે.
વિકૃતિ
લિંગી પ્રજનન
પ્રાકૃતિક પસંદગી
અંતઃ સ્ત્રાવીય ક્રિયા
........ વારસાગમન થઈ શકે તેવા કારકોના વિષયમાં જાણ કરેલી કે તેઓ સ્વરૂપ પ્રકાર પર અસર કરે છે?
ડાર્વિને સુચવેલી ભિન્નતા માટે સાચો વિકલ્પ પસંદ કરો.
વનસ્પતિ પર કાર્ય કરી વિકૃતિના વિચારો કોણે રજુ કર્યા?
ડાર્વિનવાદનો સૌથી નબળો મુદ્દો હતો તે શાની રજુઆત ન કરી શક્યો?
વસ્તીમાં એકાએક આવતું મોટું જુદાપણું એટલે.......