પતંગિયાકાર કલિકાવિન્યાસ ................ કુળની લાક્ષણિકતા છે.
ફેબેસી
એસ્ટેરેસી
સોલેનસી
બ્રાસીકાસીએસી
બ્રાસીકેસીમાં જરાયુવિન્યાસ ......પ્રકારનો છે.
પેપિલિઓનેસીય દલચક્રના ધ્વજક નામના લાક્ષણિક દલપત્રને શું કહે છે?
સોલેનેસીનો જરાયુવિન્યાસ ......પ્રકારનો છે.
પતંગિયાઆકારના દલચક, એક સ્ત્રીકેસરી બીજાશય અને અનિયમિત પુષ્પો ક્યાં કુળમાં જોવા મળે છે?
..........માં બહુગુચ્છીય પરાગાશય અને આદિદલપત્રીય પુંકેસર જોવા મળે છે.