DIVERSITY IN LIVING ORGANISMS
hard

ઉભયજીવી અને સરિસૃપનો ભેદ શું છે ?

Option A
Option B
Option C
Option D

Solution

ઉભયજીવી

સરિસૃપ
તેઓમાં બાહ્યકંકાલનો અભાવ, ત્વચા ઉપર શ્લેષ્મ ગ્રંથિઓ તેનો પર્યાય પૂરો પાડે છે.

તેઓમાં ભીંગડાંઓનું બહિર્કકાલ જોવા મળે છે.

શ્વસન ત્વચા, મુખગુહા અને ફેફસાં દ્વારા થાય છે.  શ્વસન માત્ર ફેફસાં દ્વારા થાય છે. 
હદય ત્રિખંડી છે.

સામાન્ય રીતે ત્રિખંડી હૃદય પરંતુ મગરમચ્છમાં ચાર ખંડોનું હોય છે.

તેઓ પાણી અને જમીન ઉપર રહી શકે છે.  તેઓ માત્ર જમીન ઉપર રહે છે. 
તેઓ બાહ્યફલન દર્શાવે છે. તેઓ તેઓના ઈંડાં પાણીમાં મૂકે છે.

તેઓ કઠણ કે મજબૂત કવચથી ઢંકાયેલ ઈંડાં જમીન ઉપર મૂકે છે. 

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.