દ્રવ્યની અવસ્થાઓ કેટલી છે ? કઈ કઈ ?
ઉષ્મા એ એક પ્રકારની ઊર્જા છે.
તાપમાનમાં તફાવતના લીધે ઉષ્માઉર્જા એક તંત્રમાંથી બીજા તંત્રમાં અથવા તંત્રના એક ભાગમાંથી બીજ ભાગમાં ઉષ્માનું સ્થાનાંતર થાય છે.
આમ, પદાર્થમાં ઉષ્માની ગતિને ઉષ્મા પ્રસરણ કહેે છે.
ઉષ્મા પ્રસરણ અથવા ઉષ્મા સ્થાનાંતરની ત્રણ રીતો :
$(1)$ ઉષ્માવહન : ધન પદાર્થોમાં આ રીતથી ઉંબ્મા પ્રસરણ થાય.
$(2)$ ઉષ્માનયન : તરલમાં આ રીતથી ઉષ્મા પ્રસરણ થાય.
$(3)$ ઉષ્માવિકિરણ અથવા ઉષ્માગમન : ઉષ્મા પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી.
નીચે આકૃતિમાં ઉષ્મા પ્રસરણાની ત્રણેય રીતો બતાવી છે.
નીચેના આલેખમાં $A B$ ભાગ શું દર્શાવે છે ?
ઉષ્મા રૂપાંતરણના આધારે જોડકા જોડો :
કોલમ $-\,I$ | કોલમ $-\,II$ |
$(a)$ પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો | $(i)$ ગલન ગુપ્ત ઉષ્મા |
$(b)$ પ્રવાહીનું ઘન સ્વરૂપમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી | $(ii)$ ઉત્કલન ગુપ્ત ઉષ્મા |
દ્રવ્યને ગરમ કરવાથી કે ઠારણથી થતી અવસ્થા-ફેરફારની પ્રવૃત્તિ સમજાવો.
$101\, ^oF$ તાપમાન ધરાવતા એક બાળકને એન્ટિપાઇરિન (તાવ ઘટાડવા માટેની દવા) આપવામાં આવે છે. જેને કારણે તેના શરીરમાં પરસેવાનો બાષ્પાયનો સરેરાશ દર વધે છે. જો $20$ મિનિટમાં તાવ $98\,^oF$ સુધી નીચે આવી જાય છે તો દવા દ્વારા થતાં વધારાના બાષ્પાયનનો દર કેટલો હશે? એમ સ્વીકારો કે ઉષ્માવ્યયનો એકમાત્ર રસ્તો બાષ્પાયન છે. બાળકનું દ્રવ્યમાન $30\, kg$ છે. માનવશરીરની વિશિષ્ટ ઉષ્માધારિતા આશરે પાણીની ઉષ્માધારિતા જેટલી જ છે. આ તાપમાને પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા $580\, cal\, g^{-1}$ છે.
યોગ્ય જોડકા જોડો :
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(a)$ પદાર્થના પ્રવાહી-વાયુ સ્વરૂપનું સહઅસ્તિત્ત્વ | $(i)$ સબ્લિમેશન વક્ર |
$(b)$ પદાર્થના ઘન-વાયુ સ્વરૂપનું સહઅસ્તિત્ત્વ | $(ii)$ ફ્યુઝન વક્ર |
$(iii)$ બાષ્પીકરણ વક્ર |