પ્રેશરકુકરમાં રસોઈ ઝડપથી શાથી થાય છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

દબાણ વધારવાથી પાણીનું ઉત્કલનબિંદુ ઉચું જાય છે, પ્રેશર કુકરમાં દબાણમાં વધારો કરીને પાણીના ઉત્કલનબિંદુમાં વધારો કરવામાં આવે છે તેથી તેમાં રહેલ ખોરાકને વધુ ઉષ્મા મળવાથી રસોઈ ઝડપથી તૈયાર થાય છે.

Similar Questions

વ્યાખ્યા આપો : બાષ્પીકરણ અને  પ્રસામાન્ય ઉત્કલનબિંદુ

ઊર્ધ્વપાતન એટલે શું ? ઊર્ધ્વપાતી પદાર્થો ક્યાં ક્યાં  છે તે જણાવો. 

બરફ પર સ્કેટિંગ શાથી શક્ય બને છે ? 

$-12^{\circ} C$ તાપમાન ધરાવતો બરફનો એેક ટુકડાને ધીરે ધીરે ગરમ કરતાં $100^{\circ} C$ તાપમાને તે વરાળમાં ફેરવે છે. નીચેનામાંથી ક્યો આલેખ આ કાર્યને યોગ્ય રીતે દર્શાવે છે?

દ્રવ્યની અવસ્થાઓ કેટલી છે ? કઈ કઈ ?