- Home
- Standard 11
- Chemistry
Environmental Study
medium
તાજમહેલ બચાવવા સરકાર દ્વારા કેવા પ્રયત્નો થઈ રહ્યા છે ?
Option A
Option B
Option C
Option D
Solution
ભારત સરકારે તાજમહેલને એસિડ વર્ષાથી બચાવવા $1995$ માં એક 'તાજ ટ્રેપેઝિયમ' નામની યોજના શરૂ કરી. જેમાં તાજમહેલની આસપાસના શહેરોની હવાને શુદ્ધ કરવા પ્રયત્નો કરાય છે.
જેના માટે $2000$ થી વધુ પ્રદૂષણ કરનારા ઉધોગો કોલસો અને ઓર્લના બદલે કુદરતી વાયુ અથવા પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુનો ઉપયોગ કરે છે.
આ કુદરતી વાયુ માટે નવી પાઈપલાઈન નખાઈ અને તેનાથી $5$ લાખ ધનમીટર કુદરતી વાયુ આ ક્ષેત્રમાં લાવી શકાય છે.
શહેરના રહેવાસીઓને દૈનિક જીવનમાં કોલસા, કેરોસીન અને લાકડાને બદલે $LPG$ ના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
તેમજ તાજમહેલની આજુબાજુના મુખ્ય ધોરી માર્ગો પર ચાલતા વાહનોમાં ઓછા સલ્ફરવાળા ડીઝલનો ઉપયોગ કરવાની પ્રેરણા આપવામાં આવી.
Standard 11
Chemistry
Similar Questions
normal