તાજમહેલ બચાવવા સરકાર દ્વારા કેવા પ્રયત્નો થઈ રહ્યા છે ?
ભારત સરકારે તાજમહેલને એસિડ વર્ષાથી બચાવવા $1995$ માં એક 'તાજ ટ્રેપેઝિયમ' નામની યોજના શરૂ કરી. જેમાં તાજમહેલની આસપાસના શહેરોની હવાને શુદ્ધ કરવા પ્રયત્નો કરાય છે.
જેના માટે $2000$ થી વધુ પ્રદૂષણ કરનારા ઉધોગો કોલસો અને ઓર્લના બદલે કુદરતી વાયુ અથવા પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુનો ઉપયોગ કરે છે.
આ કુદરતી વાયુ માટે નવી પાઈપલાઈન નખાઈ અને તેનાથી $5$ લાખ ધનમીટર કુદરતી વાયુ આ ક્ષેત્રમાં લાવી શકાય છે.
શહેરના રહેવાસીઓને દૈનિક જીવનમાં કોલસા, કેરોસીન અને લાકડાને બદલે $LPG$ ના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
તેમજ તાજમહેલની આજુબાજુના મુખ્ય ધોરી માર્ગો પર ચાલતા વાહનોમાં ઓછા સલ્ફરવાળા ડીઝલનો ઉપયોગ કરવાની પ્રેરણા આપવામાં આવી.
નીંદામણ નાશકોના બે નામ આપો.
નીચે આપેલા માંથી કયા ગ્રીનહાઉસ વાયુઓ છે ?
$A$. પાણીની વરાળ; $B$. ઓઝોન; $C$. $I _2$; $D$. આણ્વીય હાઇડ્રોજન
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંંધ બેસતો જવાબ પસંદ કરો.
બાયોગેસ કેવી રીતે બને છે ?
ખાલી જગ્યા પૂરો
$(1)$ હાઇડ્રોકાર્બન સંયોજનો ... અને ... ના બનેલા છે.
$(2)$ ....... ઑક્સિજનના પ્રવાહને રોકવાની ક્ષમતા ધરાવે છે.
$(3)$ કાર્બન મોનોક્સાઇડ રુધિરમાં હીમોગ્લોબિન સાથે જોડાઈ .... બનાવે છે.
ક્લોરોફ્લોરોકાર્બન સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલા ઓઝોન સ્તરને પાતળું કેવી રીતે બનાવે છે. તે તેની સાથે સંકળાયેલ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા સમજાવો.