નીચે આપેલ પ્રક્રિયાઓમાંથી કઈ સમતાપ આવરણ (સ્ટ્રેટોસ્ફીયર)માં ઓઝોનના તૂટવાનો ભાગ નથી ?
$Cl \dot{ O }( g )+ O ( g ) \longrightarrow \dot{ C }( g )+ O _2( g )$
$\dot{ C }( g )+ O _3( g ) \longrightarrow Cl \dot{ O }( g )+ O _2( g )$
$2 Cl \dot{ O } \longrightarrow ClO _2( g )+ Ci ( g )$
$CF _2 Cl _2( g ) \stackrel{ uv }{\longrightarrow} \dot{ Cl }( g )+\dot{ C } F _2 Cl ( g )$
નીચેના માટે તમે હરિયાળું વિજ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરશો ?
$(a)$ પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસ ઘટાડવા
$(b)$ ડ્રાયક્લિનિંગમાં હાઇડ્રોજનયુક્ત દ્રાવકનો અને ક્લોરિનયુક્ત બ્લીચિંગનો ઉપયોગ ટાળવા.
$(c)$ સાંશ્લેષિત ડિટરજન્ટનો ઉપયોગ ઓછો કરવો.
$(d)$ પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઓછો કરવા.
રોજિંદા જીવનમાં હરિયાળું રસાયણવિજ્ઞાનનો ઉપયોગ જણાવો.
તાજમહેલ પર એસિડ વર્ષાની અસર સમજાવો.
હરિયાળું રસાયણવિજ્ઞાન એટલે શું ? તે પર્યાવરણીય પ્રદૂષણને ઘટાડવામાં કેવી રીતે મદદરૂપ થશે ?
નાઇટ્રોજન ઓક્સાઇડ કેવી રીતે બને છે ? અને તેનું વધુ પ્રમાણ કેવી રીતે હાનિકારક છે. જણાવો.