સ્થિતવિદ્યુતશાસ્ત્ર એટલે શું ?
નીચેના પૈકી કયો વિદ્યુતભાર મિલ્કનના તેલના ટીપાના પ્રયોગમાં હાજર હોતો નથી?
વિધુતભારના ક્વોન્ટાઇઝેશનને આપણે અવગણી શકીએ ? જો હા, તો કઈ પરિસ્થિતિના આધારે અવગણી શકી?
વિદ્યુતભાર વિશે નીચેનામાંથી ક્યું સાયું નથી ?
સ્થિત વિધુતપેરણ કોને કહેવાય ?
નીચેના પૈકી કયો ગુણધર્મ સ્થિત વિદ્યુતભાર વડે સંતોષાતો નથી?