શિરાવિન્યાસ એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.
દ્રાક્ષમાં સૂત્ર એ કોળાના સૂત્રનું રચનારદેશ્ય હોય છે, પરંતુ વટાણા સાથે કાર્યસદેશ્ય હોય છે. આ વિધાનનું વાજબી કારણ સમજાવો.
બાહ્ય લક્ષણોને આધારે નીચેના વાક્યોને ન્યાય આપો :
$(i)$ વનસ્પતિઓના ભૂગર્ભીય ભાગો હંમેશાં મૂળ નથી.
$(ii)$ પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે.
નીચેનામાંથી કયું યોગ્ય રીતે સંગત છે?
પર્ણતલનો ઉપસેલો ભાગ જે પર્ણો ધરાવતી વનસ્પતિઓમાં મળી આવે છે તેને શું કહેવાય છે?
પર્ણતલ પર બે બાજુએ નાના પર્ણ જેવાં રચનાને શું કહેવાય છે છે?